જીન પિયોજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપો.
આ તબક્કાની શરૂઆત બાર વર્ષ પછી થાય છે. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની શક્તિનો વિકાસ થાય છે. સ્વચ્છતા, સ્વાતંત્ર્ય, લોકશાહી વગેરે ખ્યાલોને તે સમજે છે. સદ્દષ્ટાંત સમજૂતી મેળવી શકે છે. તે અનુમાન પણ લગાવી શકે છે. તે અનુમાન પણ કરી શકે છે. આ તબક્કામાં તે વિવિધ વિષયોનું તર્ક બદ્ધ જ્ઞાન મેળવી શકે છે.