CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે ?
હેથવે અને મેક્કીનલ
ક્રેશમર અને શેલ્ડન
પાઈન અને ટન્ડલર
મોર્ગન અને મરે
B.
ક્રેશમર અને શેલ્ડન
શારીરિક દોષના આધારે વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ અને કફપ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ?
ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ
ભારતીય દર્શનશાસ્ત્ર
ચરકસંહિતા
આપેલ પૈકી એક પણ નહિ.
કોના મતે ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તનરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન’ ?
હિગિન્સ
ફ્રોઈડે
રોજર્સ
ઓલપોર્ટ
વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યાં છે ?
ભારતીય દર્શનશાસ્ત્ર
ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ
ચરકસંહિતા
આપેલ પૈકી એક પણ નહિ.