CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સાંવેદનિક સ્મૃતિની નીચેની વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકોમાં સર્વસન્મતિ જોવા મળે છે.
સાંવેદનિક સ્મૃતિમાં માહિતી એક સેકન્ડ સુધી જ સંચિત કરી શકાતી હોવાથી આ સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની છે.
ટુંકા ગાળાની સ્મૃતિ કરતાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહક્ષમતા વધ અને લાંબા ગાળાની સ્મૃતિ કરતાં સંગ્રહ કરતાં સંગ્રહક્ષમતા ઓછી હોય છે.
સાંવેદનિક સ્મૃતિમાં સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે. જ્યારે ટુંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિઓ યથાર્થ થઈ જાય છે.