સંયોજકતા બંધનવાદન આધારે ઑક્સિજન અણુનો ચુંબકીય ગુણધર્મ નીચેના પૈકી કયો છે ? from રસાયણ વિજ્ઞાન રાસાયણિક બંધન અને આણ્વીય રચના Class 11 GSEB - Gujarati Medium

Chapter Chosen

રાસાયણિક બંધન અને આણ્વીય રચના

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આણ્વીય કક્ષકવાદના સિદ્વાંતને આધારે ઑક્સિજન અણુનો ચુંબકીય ગુણધર્મ નીચેના પૈકી કયો છે ?
  • પ્રતિચુંબકીય

  • અનુચુંબકીય

  • ફૉરોમૅગ્નેટિક

  • ઍન્ટિફેરોમૅગ્નેટિક


પ્રબળવિદ્યુતધનમય અને પ્રબળવિદ્યુતઋણમય તત્વોનાં આયનોના જોડાણથી મળતો બંધ નીચેનામાંથી કયા પ્રકારનો હોય છે ?
  • આયનીય

  • સહસંયોજક

  • સવર્ગ સહસંયોજક

  • ધાત્વીય


Advertisement

સંયોજકતા બંધનવાદન આધારે ઑક્સિજન અણુનો ચુંબકીય ગુણધર્મ નીચેના પૈકી કયો છે ?

  • પ્રતિચુંબકીય

  • અનુચુંબકીય

  • ફેરોમૅગ્નેટિક

  • ઍન્ટિફેરોમૅગ્નેટિક


A.

પ્રતિચુંબકીય


Advertisement
બંધક્રમાંક અને અણુની સ્થાયિતા વચ્ચે નીચેનામાંથી કયો સંબંધ હોય છે ?
  • સમપ્રમાણ
  • વ્યસ્તપ્રમાણ

  • બરાબર

  • વિરિધી


નીચેના પૈકી કયા સંયોજનમાઅં નિયમનું પાલન થતું નથી ?
  • CH4

  • PCl5

  • NH3

  • H2O


Advertisement