CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મુલાકાત પ્રયુક્તિના લાભ :
ઉત્તરદાતાના ખોટા અર્થઘટન અને અસ્પષ્ટ ઉત્તરોને તરત દુર કરી શકાય છે.
સંશોધકને પ્રશ્નોમાં ફેરફાર કરવાની અને પુનરાવર્તન કરવાની સ્વતંત્રતા મળે છે.
સંશોધક અને ઉત્તરદાતા વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક હોવાથી વિશ્વસનીય અને યથાર્થ માહિતી મળે છે.
ઉત્તરદાતાના વિચારો અને મંતવ્યો જાણવા મળે છે.
આ પદ્વતિ શિક્ષિત અને અશિક્ષિત બંને પ્રકારના ઉત્તરદાતાઓ માટે ઉપયોગી છે. તેમાં ઉત્તરદાતાના શાબ્દિક તથા માનસિક પ્રતિભાવો જાણવા મળે છે.