CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામાપક્ષની ઇચ્છા વિરુદ્વ જઈને તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા કે તેનો નાશ કરવા પ્રયત્ન કરે તેને ‘સંઘર્ષની પ્રકિયા’ કહેવામાં આવે છે.