Chapter Chosen

પર્યાવરણીય સમસ્યાઓ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

માનવવસતિમાં વધારા સાથે કુદરતી નિવસનતંત્રોની ...........

  • પ્રાપ્ત જગ્યામાં ઘટડો થાય છે.

  • સ્થિરતા વધે છે

  • નકામા દ્રવ્યોના વિઘટન માટેની ક્ષમતા વધે છે.

  • ઉત્પાદકતા વધે છે.


A.

પ્રાપ્ત જગ્યામાં ઘટડો થાય છે.


Advertisement

પર્યાવરણનું પ્રદુષણ કયા પ્રકારનો અનિચ્છીક ફેરફાર છે ?

  • જૈવિક 

  • ભૌતિક 

  • રાસાયણિક

  • આપેલ પૈકી કોઈ પણ નહીં


ભારત સરકાર દ્રારા ઘી એન્વાયરમેન્ટ અ‍ૅક્ટ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો છે ?

  • 1996

  • 2008

  • 1986

  • 2005


હવાઈ પ્રદુષણના મુખ્ય સ્ત્રોત કયા છે ?

  • ગૃહ વપરાશ અને વાહનો

  • કુદરતી અને માનવ પ્રેરીત

  • ધુમાડા અને લાવાસ્ફોટથી પ્રસરતાં દ્રવ્યો

  • અશ્મિબળતણ અને વાહનોના ધુમાડા


જે-તે વિસ્તારના નિવસનતંત્રમાં પ્રદુષણથી સર્જાતી અવ્યવસ્થા ત્યાં વસતા સજીવોના જીવનની ગુણવત્તા ...

  • ઊંચી લઈ જાય છે.

  • નીચી ઉતારે છે.

  • જાળવી રાખે છે.

  • મધ્યમસર રાખે છે.


Advertisement