Chapter Chosen

શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

મનુષ્યના શરીરમાં શ્વસન વાયુઓની આપ-લે કયા સ્તરે થય છે ?

  • કોષીય સ્તરે

  • ફુપ્ફુસીય સ્તરે

  • A અને B બંને

  • આપેલ પૈકી એક પણ નહી


નીચેના પૈકી કઈ ક્રિયા માટે કોષને ઑક્સિઝન મળવો અવશ્યક છે ?

  • પાયરુવેટનું રિડકશન

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન

  • ગ્લાયકોલિસિસ

  • A અને B બંને


કોષીય શ્વસનની ક્રિયા કયા પ્રકારની ક્રિયા છે ?

  • અપચય

  • શક્તિવિનિમય

  • ચય 

  • રિડક્શન 


Advertisement

વિધાન X : શરીરમાંથી CO2 દૂર કરવાની અને O2 મેળવવાની જરૂરિયાત માટે વિશિષ્ટ તંત્ર શ્વસનતંત્ર છે.
વિધાન Y : શ્વસનતંત્રમાં વાયુઓની આપ-લે ફુપ્ફુસીય સ્તરે થાય છે.
વિધાન Z : માનવશરીરમાં O2 પૂરોપાડવા અને CO2 દૂર કરવા પરિવહનતંત્ર અને શ્વસનતંત્રમાં આવેલા છે.
આપેલા વિધાન X, Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?

  • વિધાન X, Y સાચાં છે અને Z ખોટું છે.

  • વિધાન Y, Z સાચાં છે અને X ખોટું છે.

  • વિધાન X, Z સાચાં છે અને Y ખોટું છે.

  • વિધાન X, Y અને Z સાચાં છે.


D.

વિધાન X, Y અને Z સાચાં છે.


Advertisement

કઈ જરૂરિયાત શ્વસન દ્રારા શક્ય બને છે ?

  • કોષીય શ્વસન માટે O2 અને CO2 ના વહન કરવાની 

  • ફેફસાની અને શરીરના બધા કોષો વચ્ચે વાયુઓની આપ-લે કરવાની

  • જકોષીય શ્વસન ત્રણેય તબક્કાઓની જાળવી રાખવાની

  • કોષીય શ્વસનમાટે O2 મેળવવાની અને સર્જાતા CO2 ને દૂર કરવાની


Advertisement