Chapter Chosen

દેહજળ અને પરિવહન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

મનુષ્યના કયા રુધીરકોષોમાં કોષકેંદ્રનો અભાવ હોય છે ?

  • અલ્મરાગી કણોમાં

  • રુધિરા કણિકાઓ અને રક્તાકણોમાં

  • રુધિરા કણિકાઓ અને ત્રાકકણોમા 

  • ત્રાકકણો


Advertisement

અંડાકાર ગર્ત ક્યાં જોવા મળે છે ?

  • ભ્રુણઅવસ્થામાં આંતરકર્ણકા પટલમાં

  • આંતરકર્ણક પટલમાં 

  • આંતરક્ષેપક પટલમાં 

  • કર્ણક-ક્ષેપક પટલમાં 


B.

આંતરકર્ણક પટલમાં 


Advertisement

મનુષ્યના કેટલા રુધીરમાં શ્વેતકણોની કુલ સંખ્યા 5000 થી 7000 પ્રાપ્ત થાય ?

  • 1 ધન મિલિલિટર

  • 1 લિટર

  • 1 મિલિલિટર

  • 1 ઘનસેમી


પ્રત્યેકા ઘનમિલિલિટર રુધિરમાં રક્તા કણોની સંખ્યા કેટલી ?

  • 2.5 થી 4 લાખ

  • 0.5 થી 1.5 લાખ

  • 5000 થી 7000 

  • 40 થી 50 લાખ


મનુષ્યના રુધિરમાં કયા રુધિરકણો સૌત્ય્હી મોટી સંખ્યામાં આવેલા હોયા છે ?

  • તટસ્થ કણો

  • હીમોકણ

  • રક્તકણો

  • અલ્કરાગી કણો 


Advertisement