CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રંગસૂત્રોમાં કેટલી વિકૃતિ અવલોકિત કરી શકાય છે ?
1
2
3
4
‘વિકૃત’શબ્દ સૌપ્રથમ કોણે ઉપયોગમાં લીધો હતો ?
બ્રિજીસ
હેન્કિગ
હ્યુ-દ-વ્રિઝ
મેક્લૂંગ
ગ્રેગર જ્હૉન મેન્ડલે કયા છોડ પર કાર્ય કર્યું હતું ?
ડાંગર
વટણા
મકાઈ
સૂર્યમુખી
કયા સજીવોમાં લિંગનિશ્ચયન માટે પરયાવરણિય અસર જોવા મળે છે ?
મગર
કાચબો
બોનેલિયા
આપેલ તમામ