ઝોન રિફાઇનિંગ પદ્વતિ કયા સિદ્વાંત પર આધારિત છે ? from રસાયણ વિજ્ઞાન તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Chosen

રસાયણવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

સામાન્ય રીતે સલ્ફાઇડ્યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રિકરણ ફીણ પ્લવન પદ્વતિ દ્વારા કરવામાં આવે છે. નીચેના પૈકી કઈ કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોવા છતાં તે રાસાયણિક નિક્ષાલન વડે જ સંકેન્દ્રિકરણ પામે છે ?

  • સ્ફાલેરાઇટ

  • આર્જેન્ટાઇટ
  • કૉપર પાઇરાઇટસ
  • ગેલીનો


ફીણ પ્વવન પદ્વતિ દ્વારા કઈ કાચી ધાતુનું સંકેન્દ્રિકરણ કરી શકાય છે ?
  • ગેલીના

  • કેસીટેરાઇટ

  • મૅગ્નેટાઇટ

  • મેલેકાઇટ


સાયનાઇડ પદ્વતિ કઈ કાચી ધાતુનું સંકેન્દ્રિકરન કરી શકાય છે ?
  • Na

  • Cu

  • Zn

  • Ag


સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સિડકશન કરતાં પહેલાં તેનું ભુંજન કરવું પડે છે. આ વિધાન માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચ નથી ?
  • CS2 અને H2S નો bold increment subscript bold f bold G bold degree કાચી ધાતુના થી વધુ છે.

  • ભુંજન માટે bold increment subscript bold f bold G bold degree નું મૂલ્ય ઋણ છે.

  • સલ્ફાઇડયુક્ત ખનીજનું ભુંજન રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ અનુકૂળ છે.

  • કાર્બન અને હાઇડ્રોજન સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે સારા રિડકશનકર્તા છે.


Advertisement
ઝોન રિફાઇનિંગ પદ્વતિ કયા સિદ્વાંત પર આધારિત છે ?
  • ઘન અવસ્થા કરતાં પિગલિત અવસ્થામાં અશુદ્વિની દ્વાવ્યતા વધુ હોય છે.

  • અશુદ્વિ કરતાં શુદ્વ ધાતુ સારી વર્તણૂક ધરાવે છે.

  • અશુદ્વિનું ગલનબિંદુ નીચું હોય છે.

  • અશુદ્વિ કરતાં શુદ્વ ધાતુ વધુ વાહકતા ધરાવે છે.


A.

ઘન અવસ્થા કરતાં પિગલિત અવસ્થામાં અશુદ્વિની દ્વાવ્યતા વધુ હોય છે.


Advertisement
Advertisement