Chapter Chosen

રોજિંદા જીવનમાં રાસાયણિક

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સાબુનીકરણ એટલે શું ? તેનું રાસાયણિક સમીકરણ લખો. નાહવાનાસાબુ, ધોવાના સાબુ અને ઔષધિયુક્ત સાબુની બનાવટ દરમિયાન કયા વિશેષ પદાર્થો ઉમેરવામાં આવે છે તે જણાવો.

નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
  • જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઇને કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • ઔષધો ઉત્સેચકના સક્રિયસ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે, તે સ્થાનને ઍલોસ્ટેરિક સાઇટ કહે છે.

  • પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિયસ્થાઅને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે.


રાસાયણચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
  • ઍલેકઝાન્ડર ફ્લેમિંગ
  • હાવર્ડ ફ્લોર

  • પૌલ એહરલિચ

  • અર્નસ્ટ બોરિસ ચેઈન


ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા પદાર્થ પરિરક્ષકો અને ઍન્ટિઑક્સિડન્ટસ વિશે ચર્ચા કરો.

Advertisement
ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરનાર કે તેની વૃદ્વિ અટકાવનાર ઔષધોને શું કહે છે ?
  • પ્રશાંતકો

  • પ્રતિજીવીઓ

  • જીવાણુનાશી

  • સંક્રમણહારકો


C.

જીવાણુનાશી


Advertisement
Advertisement