CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક નળાકારના પાયાનો વ્યાસ 50 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
એક નળાકારના પાયાનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 10 સેમી હોય, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?
એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
નળાકારની ત્રિજ્યા r = 7 સેમી, નળાકારની ઊંચાઈ h = 10 સેમી
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ 440 ચો સેમી થાય.
એક નળાકારના પાયાની ત્રિજ્યા 3.5 સેમી અને ઊંચાઈ 40 સેમી છે, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?
એક નળાકારના પાયાની ત્રિજ્યા 20 સેમી અને ઊંચાઈ 30 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.