CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિપત પડેના વલખિયે, વલખે વિપત ન જાય;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.
જીવનમાં વિપત્તિ કે દુ:ખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુ:ખ દૂર થતાં નથી, પણ વધે છે. આવા સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુ:ખ દૂર થઈ શકે છે. આમ, વિપત્તિ કે દુ:ખમાંથે ઊગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ જ છે.
વિચારવિસ્તાર કરો :
ઉગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિન્તુ મૂલ મૂલવાય ગુણો વડે.