Chapter Chosen

પર્યાવરણની જાળવણી

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.


Advertisement

સમજાવો : "પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે."


માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે. આની ગંભીર અસર વન્યપ્રાણીઓ અને વનસ્પતિ પર થઈ છે. જંગલોનો નાશ થવાથી અનાવૃષ્ટિ, ઋતુઓની અનિયમિતતા, તાપમાનમાં વધારો, જમીનનો ઘસારો જેવી અસરો થઈ છે. આને પરિણામે માનવજીવન પર ખતરો ઊભો થયો છે. મનુષ્યે એટલે કે આપણે આ દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે. માનવજીવનને બચાવવા પર્યાવરણનાં અન્ય જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળોની જાળવણી કરવી અને તેના દ્વારા પર્યાવરણની જાળવણી કરવી એ નૈતિક ફરજ છે.

Advertisement

બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?


ઈ-વેસ્ટનો યોગ્ય નિકાન ન કરવામાં આવે તો શું થાય ?


પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ? નોંધ કરો.


Advertisement