CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરવલયાકાર સૂર્યકૂકરના બીજા ઉપયોગોની નોંધ કરો.
પૂંઠા અને અરીસા વડે સોલર ડ્રાયરની પ્રતિકૃતિ (મૉડેલ) બનાવો.
સૌર-ઉપકરણ વાપરવાના ફાયદાની નોંધ કરો.
સૌર ઉપકરણ વાપરવાથી થતા ફાયદા નીચે મુજબ છે :
1. બળતણની જરૂર પડતી નથી.
2. સૌર-ઊર્જા વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે. તેથી સૌર-ઉપકરણો વાપરવા વધારાનો કોઈ ખર્ચ થતો નથી.
3. સૌર-ઉપકરણો વડે ખોરાક રાંધવા, પાણી ગરમ કરવા કે પદાર્થો સૂકવવા લાંબો સમત લાગતો હોવાથી પદાર્થો દાઝી જવાનો ભય રહેતો નથી.
4. સૌર-ઉપકરણોના વપરાશથી પ્રદૂષણ ફેલાતું નથી.
5. તેનો જાળવણી ખર્ચ ઓછો છે.