Chapter Chosen

માનવ સંસાધન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સ્થળાતર એટલે શું ?

વસ્તીગીચતાની વ્યાખ્યા આપો.

જન્મદળ અને મૃત્યુદળ એટલે શું ? 


Advertisement
વસ્તીગણતરી શા માટે કરવામાં આવતી હશે ? તમારા વિચારો લખો.

કોઈ પણ દેશના વિકાસનો મોટો ફાળો તેના માનવ સંશાધન પર હોય છે, કારણ કે અન્ય સંશાધનોનો વિકાસ કરનાર પણ માનવ જ છે. દેશના વિકાસ માટે માનવવસ્તીનું કદ અને તેની ગુણવત્તા પાયારૂપ છે. લોકોની આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહત્વાકાંક્સા જેવી બાબતોથી ઉત્પાદકતા વધે છે અને દેશનો વિકાસ થાય છે.

દેશના લોકોની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તીગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી યોજનાઓ, ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ, પરિવહન વગેરે વિષયોનું આયોજન કરવાના ભાગ રૂપ વસ્તીગણતરી કરવી જરૂર છે.

Advertisement
વસ્તીવધારો કેમ ઝડપથી રહે છે તે જણાવો.

Advertisement