Chapter Chosen

સ્વતંત્ર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પોર્ટુગીઝો સામે ભારત સરકારને શા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડી ?

મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ ?

Advertisement
કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરચના શા માટે કરવી પડી ? 

29 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતસંઘમાં અ, બ, ક, ડ અમે અચાર ભાગમાં વહેંચાયેલા રાજ્યો હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. એ પછી 'અ' પ્રકારના મદ્વાસ રાજ્યના તેલુગુ ભાષી લોકોએ પોતાની ભાષાનું અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશ મેળવવા માટે ઉગ્ર ચળવળ કરી. પરિણામે 1 ઑક્ટૉમ્બર, 1953ના રોજ ભારત સરકારે મદ્વાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશના એક અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશની નવેસરથી રચના કરવાની માગનીઓ થવા લાગી હોવાથી તાત્કાલીક કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરરચના કરવી પડી.

Advertisement
ભારતની હાલની મુખ્ય સમસ્યા કઈ-કઈ છે ?

ફ્રેંચ શાસન હેઠળ ભારતના કયા કયા વિસ્તારો હતા ?

Advertisement