ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના ઉદ્દ્ભવનાં મુખ્ય કારણો કયાં હતા ?
અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, ધર્મમાં દાખલ, હિંદી સિપાઈઓનો અસંતોષ વગેરે ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના ઉદ્દ્ભવનાં મુખ્ય કારણો હતાં.