Chapter Chosen

દુહા-મુક્તક-હાઇકુ

Book Chosen

ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દુ:ખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ ?

'ફરતી પીંછી...' હાઇકૂનો મુખ્ય વિચાર કહો.

નીચેના દુહાનો મુખ્ય વિચાર કહો.
વિપત પડે ના ............ વિપતને ખાય.

વિચારવિસ્તાર કરો :
ઉગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિન્તુ મૂલ મૂલવાય ગુણો વડે.


Advertisement
નીચેના દુહાનો મુખ્ય વિચાર કહો.
ગુણની ઉપર ........ ખત્રિયાં વટ્ટ.

ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારાં વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ.

સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો સારો વર્તાવ કરીએ છીએ અને  તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે; પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તોપણ એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે, એજ સાચો ધર્મ છે.

Advertisement
Advertisement