'ફરતી પીંછી...' હાઇકૂનો મુખ્ય વિચાર કહો.
કવિએ 'ફરતી પીંછી' હાઇકુમાં એક તરંગ રજૂ કર્યો છે. અંધકારમાં પીંચી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી. આ હાઇકુદ્વારા એ સ્પષ્ટ થાય છે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે; પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતાં નથી.