રવિન્દ્વનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં શું કહે છે ?
વસંતઋતુમાં કયાં-કયાં પક્ષીઓ બોલ્યાં કરે છે ?
પાઠમાં બીજી ભાષાના કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયો છે ?
Advertisement
જયદેવકાકા માતૃભાષા વિશે શું કહે છે /
જયદેવકાકા માતૃભાષા વિશે કહેતા જણાવે છે કે - આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે., આપણને સપનામાં પણ માતૃભાષા જ આવે છે., માતૃભાષા હૈયે હોય છે એટલે તરત જ હોઠે આવે છે., માતૃભાષા હાથ કરતાં પણ વધુ હાથવગી છે.