વિદાયની આલગી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે ?
વિદાયની આલગી રાઅતે વડીલોનાં સ્વજનોના થનારા વિરહનું દુ:ખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમનાં બાળકોની સાથે રમતા આંનદ માની રહેલા વડીલો માટે મિલનની આ ઊલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાનાં ધર્ધાર્થે જતા રહેવાના હોવાછી ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સૂમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું એકાકી જીવન વિતાવવાનું હતું.