જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા ? એક વાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું ?
જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. એક વાર એમના માથે ભયંકર સંકત આવી પડ્યું. એમને સટ્ટાના વેપારમાં નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડી અને ઘરની અનેક કીમતી વસ્તુઓ વેછી નાખવી પડી. એમની પુષ્કળ સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા બધું જ જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું.