જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા ? એક વાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું ?
જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા ? કયા કયા ?
સુમોહનને કઈ વાત કઠતી હતી ? તેણે દર્શનાને શું કહ્યું ?
Advertisement
ઉત્પલભાભી આનંદની શી વ્યાખ્યા આપે છે ?
બંગલા, મોટરગાડી અને પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે. એના કરતાં તેને ઘરકામ કરવામા6 અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં જે ઉત્સાહ છે તેણે આનંદ કહે છે.