ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘુસી આવે તો, તમે શું કરશો ?
રયજી કેમ નીરાશ થઈ ગયો ?
Advertisement
ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ રહ્યા ?
જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના હિંમત વગરના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા.
Advertisement
તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો ?