તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો ?
ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ રહ્યા ?
ગામમાં શી આફત આવી પડી હતી ?
Advertisement
રયજી કેમ નીરાશ થઈ ગયો ?
ચંદા સાંઢને નાથવા જવાની હતી એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર બદલ્યો. આથી રયજી નિરાશ થયો.
Advertisement
ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘુસી આવે તો, તમે શું કરશો ?