શ્રીકૃષ્ણની પટરાનીઓ તેમની કઈ-કઈ સેવા કરતી હતી ?
રુક્મિણી શ્રીકૃષ્ણના પગ દબાવતી હતી, શ્રીવ્રંદા પંખો નાખતી હતી. ભદ્વાવતી હાથમાં અરીસો લઈને ઉભીહતી. જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી, સત્યા શ્રીકૃષ્ણને કેસર, ચંદન જેવા સુંગધી પદાર્થોનો લેપ કરતી હતી, કાલિંદી અગર ઉખેડતી હતી, લક્ષ્મણા તંબોળ લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રીકૃષ્નની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી.