Chapter Chosen

દહન

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વિદ્યુતથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ શા માટે કરી શકાય નહિ ?


તમારા પડોશના મકાનમાં આગ લાગી હોય ત્યારે તમે શું કરશો ?


Advertisement

રસોઈ કરવા બીજા બળતણ કરતાં એલપીજી કે પીએનજી શા માટે સારું બળતણ છે ?


રસોઇ કરવા લાકડાં, કોલસા જેવાં ઘન બળતણો ; કેરોસીન જેવાં પ્રવાહી બળતણો તથા એલપીજી અને પીએનજી જેવાં વાયુ બળતણો વપરાય છે. તેમાં એલપીજી કે સીએનજી જેવા વાયુ બળતણોનું નિયંત્રણ કરી શકાય છે. તે સળગે છે ત્યારે સંપૂર્ણ દહન થતાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. વળી ધુમાડો ઉત્પન્ન થતો ન હોવાથી પ્રદૂષણ પેદા થતું નથી. તેથી રસોઈ કરવા બીજા બળતણ કરતાં એલપીજી (LPG) કે સીએનજી (CNG) સારું બળતણ છે.

Advertisement

મીણબતી સળગાવો અને જ્યોતનું નિરિક્ષણ કરો.

  • તેમાં કેટલા વિભાગ જોઈ શકાય છે ?
  • કયા કયા ?

ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે ?


Advertisement