CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) પારો પ્રવાહી ધાતુ છે.
(2) કોલસાને ખેંચીને તાર બનાવી શકાય છે.
(3) સ્ટઈનલેસ સ્ટીલ મિશ્રધાતુ છે.
(4) ઑક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.
(5) રાસાયણિક સૂત્ર એ જ રાસાયણિક બંધારણ અથવા આણ્વીય સૂત્ર કહેવાય.
ફૉસ્ફરસનો ઉપયોગ ક્યાં થાય છે ?
ધાતુઓના કોઈપણ બે ઉપયોગો જણાવો.
યોગ્ય રીતે જોડકાં જોડો :
તત્વ |
ઉપયોગ |
પારો |
બળતણ તરીકે |
કાર્બન |
થર્મૉમિટરમાં |
સોનું |
ઘરેણાં બનાવટમાં |
લોખંડ |
યંત્રોની બનાવટમાં |
ઍલ્યુમિનિયમ |
વીજળીના વહનમાં |
|
વાસણો બનાવવામાં |