CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમજાવો : "પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે."
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ? નોંધ કરો.
પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.
બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?
બાયોમિએડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો.......
1. તે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાવે છે.
2. તેના દ્વારા રોગોનો ફેલાવો થાય છે.
3. ગમે ત્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાથી જાહેર જનતાનું આરોગ્ય જોખમાય છે. વળી તેના સ્પર્શથી ચેપ લાગવાનો ભય રહે છે.
4. બાયોમેડિકલ વેસ્ટમાં તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે નીડલ, બ્લેડ વગેરે હોવાથી લોકોને ઈજા થવાનો ભય પણ રહે છે.
ઈ-વેસ્ટનો યોગ્ય નિકાન ન કરવામાં આવે તો શું થાય ?