CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરવલયાકાર સૂર્યકૂકરના બીજા ઉપયોગોની નોંધ કરો.
પરવલાયાકાર સૂર્યકૂકર રસોઈ બનાવવા અને શેકવા ઉપયોગી છે. આ ઉપરાંત પરવલાયાકાર સૂર્યકૂકરના ઉપયોગો નીચે પ્રમાણે છે :
1. પાણી ગરમ કરવા માટે પણ તે વાપરી શકાય છે.
2. અનાજ તથા શાકભાજીની સૂકવણી કરી શકાય છે.
3. ઊંચું તાપમાન મેળવવા તેનો ઉપયોગ થઈ શકે છે.
4. પાણીને ગરમ કરી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળથી જનરેટરના ટર્બાઈનનું પરિભ્રમણ કરાવી વિદ્યુત-ઊર્જા મેળવી શકાય.
સૌર-ઉપકરણ વાપરવાના ફાયદાની નોંધ કરો.
પૂંઠા અને અરીસા વડે સોલર ડ્રાયરની પ્રતિકૃતિ (મૉડેલ) બનાવો.