CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
કાજલ પોતાનું હોમવર્ક રોજ રાત્રે કરે છે.
ઊર્જાનો વ્યય થાય છે.
નિવારવા માટેનું સૂચન : કાજલ પોતાનું હોમવર્ક રોજ દિવસે (સૂર્યપ્રકાશમાં) કરે.
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
જૈમિનના ઘરના દરેક સભ્યો એકસાથે ભોજન કરે છે.
નીચે આપેલા ઉદાહરણો માં ઊર્જાના કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે લખો :
1. બલ્બ ચાલુ છે.
2. મીણબતી સળગે છે.
3. તારામંડળ સળગે છે.
4. સૂતળી બૉમ્બ ફૂટે છે.
5. પવનચક્કી ફરે છે.
6. કોલસો સળગે છે.
7. ઈસ્ત્રી ચાલુ છે.
8. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે.
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
શાળાના શિક્ષકો એક જ સોસાયટીમાં રહે છે, તોપણ શાળાએ પોતપોતાનાં વાહનો પર એકલા આવે છે.
નીચેની પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય થતો હશે કે કેમ તે નક્કી કરો. જો ઊર્જાનો વ્યાય થતો હોય તો તેને નિવારવા માટેનાં તમારાં સૂચનો લખો :
એક કુટુંબમાં વ્યક્તિ દીઠ જુદાં જુદાં ટેલિવિઝન છે.