Chapter Chosen

આપણી અર્થવ્યવસ્થા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

સેવાક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે ?


સહકારી ક્ષેત્રનાં ઉદાહરણો આપો.

પ્રાથમિક ક્ષેત્રમાં કયાં કયાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે ?


ભારતમાં ‘ઉદારીકરણ’ની નીતિ કઈ સાલથી શરૂ થઈ ?


Advertisement
ખેતપદાશો વધારવા સરકારે કયાં કયાં પગલા લીધાં છે ?

(1) દેશમાં સિંચાઈ યોજનાઓ દ્વારા સિંચાઈની સગવડો વિકસાવાઈ રહી છે.

(2) વધુ ઉત્પાદન માટે સરકાર સબસિડીના ધોરણે ખેડૂતોને NPK, DAP અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો આપે છે.

(3) સરકાર તરફથી કૃષિ ધિરાણ યોજના દ્વારા જરૂરિયાતવાળા ખેડુતોને આર્થિક લોન, તગાવી કે સબસિડી સ્વરૂપે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ખેડૂતોને ઉત્તમ બિયારણો, જંતુનાશક દવાઓ, પંપસેટ કે ટ્રૅક્ટરની ખરીદીમાં પણ રાહત આપવામાં આવે છે.

(4) ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાની અને દૂરદર્શન દ્વારા કૃષિ ની વૈજ્ઞાનિક પદ્વતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

(5) કુશળ કૃષિવિદ્દ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

(6) ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે આધુનિક ખરીદ-વેચાણ મંડળીની સ્થાપના કરવામાં આવી છે.

(7) સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.

(8) કૃષિ વીમા યોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ આપવામાં આવ્યું છે.

(9) કેટલીક વાર સરકાર મગફળી અને કાંદા જેવી પેદાશો પોતે ખરીદી લે છે. ખેડુતોને વાજબી વળતર મળે એ હેતુથી કેટલાંક રાજ્યો પોતે અનાજ, કપાસ અને શેરડી જેવા પાકોની મોટા પાયે ખરીદી કરે છે.


Advertisement
Advertisement