ીઆજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી ?
રાજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને ભલામણ કરતા કહ્યું કે 'વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવો, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય આપવું, સ્ત્રીઓને અધિકાર આપવા, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું અને સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવી વગેરે.