Chapter Chosen

ધાર્મિક-સામાજિક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઠક્કરબાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા ?

'આર્યસમાજ' સમાજ કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો ?

આઝાદી પહેલા6 સમાજમાં કેવા કુરિવાજો પ્રચલિત હતા ?

ીઆજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી ?

Advertisement
રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયાં કયાં કામો કરવામાં આવતાં હતાં ?

રામકૃષ્ણ મિશન એક સેવા સંસ્થા છે. 'માનવસેવા એ જ પ્રભુસેવા' એ આ સ6સ્થાનો મુખ્ય સિદ્વાંત છે. આ સિદ્વાંત અનુસાર રામકૃષ્ણ મિશન સમાજમાં ગરીબ, દુ:ખી અને શોષિત લોકોની સેવા કરવામાં આવતી. આ માટે તે દેશપરદેશમાં સમાજશિક્ષણ, તબીબી સારવાર, સમાજસેવા વગેરેને લગતી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી. આ ઉપરાંત, રોગચાળો, દુષ્કાળ, ધરતીકંપ વગેરે આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકોની નિ:સ્વાર્થભાવે સેવા કરવામાં આવતી.

Advertisement
Advertisement