ઠક્કરબાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા ?
(1) ઠક્કરબાપાએ 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કરી તેના દ્વારા પંચમહાલના ઉંડાણવાળાં જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા આદિવાસી ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા.
(2) તેમણે ભીલોને દારૂ જેવાં વ્યસનો, ટેવો અને વહેમમાંથી મુક્ત કર્યા.
(3) ભીલોનાં બાળકો માટે તેમણે એમના વિસ્તારોમા6 શાળાઓ ખોલી. તેઓને રેંટિયો કાંતતા કર્યા તેમજ તેમને અનેક કુટિર પણ શીખવ્યા.