30 એપ્રિલ, 1908 ના રોજ ખુદીરામ બોઝે ન્યાયાધીશ કિંગ્સફૉર્ડ્ની હત્યાઅ કરવા માટે તેની ઘોડાગાડી પર બૉમ્બ ફેંક્યો, પરંતુ તે બૉમ્બથી ઘોડાગાડીમાં બેઠેલી બે અંગ્રેજ સ્ત્રીઓ મૃત્યુ પામી અને કિંગ્સફૉર્ડ બચી ગયા. આ ગુનાના આરોપસર ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી.