CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગરીબીનો માપદંડ શો છે ?
.
વસતિવિસ્ફોટથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે ?
વસ્તીવિસ્ફોટથી પર્યાવરણીય પ્રદૂષણ, ગંદા વસવાટો અને ઝુંપડપટ્ટિઓ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, રોજગારી વગેરેની તંગી, નિરક્ષરતા, બેકારી, ગરીબી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે સમસ્યાઓ સર્જાય છે.
.ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.