CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગરીબીનો માપદંડ શો છે ?
.
ભાવવાધારાથી આમપ્રજાને વેઠવી પડતી હાડમારીઓ :
(1) આવક અને ક્રચના છેડાને માંડ-માંડ ભેગા કરતા કરોડો લોકો ભાવવાધારાથી કઈ વસ્તુઓના વપરાશમાં કાપ મૂકવો તેના વિચારમાં મૂકાઈ જાય છે.
(2) આમ પ્રજાનું જીવનધોરણ નીચું જાય છે.
(3) દૈનિક જરૂરિયાતોની કેટલીક વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે.
(4) મધ્યમ વર્ગનાં અનેમર્યાદિત આવક ધરાવતાં કુટુંબોને જીવનવ્યવહાર ચલાવવો મુશ્કેલ બને છે.
.ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.
વસતિવિસ્ફોટથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે ?