Chapter Chosen

મહાત્માના માર્ગ પર : 1

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

રૉલેટ ઑક્ટને ગાંધીજીએ શા માટે ‘કાળો કાયદો’ કહ્યો ?


ગાંધીજીએ અસહકારનુ આંદોલન શા માટે પાછું ખેંચી લીધું ?


સત્યાગ્રહનાં મહત્વનાં પાસાં કયાં કયાં છે ?


મહાત્મા ગાંધીજીએએ દ. આફ્રિકામાં શા માટે સત્યાગ્રહ કર્યો ?


Advertisement

ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શા માટે શરૂ થયેલું ?


પ્રથમ વિશ્વયુદ્વમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો. જર્મની સાથે જોડાયેલા તુર્કીનો તેમાં પરાજય થયો. તેથી મિત્રરાષ્ટ્રોએ તુર્કી સાથે સંધિ કરી. એ સંધિમાં ઇંગ્લૅન્ડ પણ જોદાયેલું હતું. એ સંધિની શરતો તુર્કી માટે અન્યાયી હતી. એ વખતે તુર્કીનો સુલતાન ઇસ્લામધર્મનો ખલીફા હતો. સંધિ મુજબ તેનું ‘ખલીફાપદ’ રદ કતવામાં અવ્યું. ભારતના મુસ્લિમોએ તેનો વિરોધ કયો. મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી નામના બે ભાઈઓની નીચે તુર્કી સાથેની સંધિનો વિરોધ કરવા ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શરૂ થયું.


Advertisement
Advertisement