Chapter Chosen

સ્વતંત્ર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતની હાલની મુખ્ય સમસ્યા કઈ-કઈ છે ?

ફ્રેંચ શાસન હેઠળ ભારતના કયા કયા વિસ્તારો હતા ?

કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરચના શા માટે કરવી પડી ? 

પોર્ટુગીઝો સામે ભારત સરકારને શા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડી ?

Advertisement
મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ ?

કેન્દ્વ સરકાર રાજ્ય પુન:રચનાપંચના અહેવાલને માન્ય કરીને ચાર પ્રકારનાં રાજ્યો રદ કર્યાં અને 14 રાજ્યો તથા 6 કેન્દ્વશાશિત પ્રદેશોની પુનરચના કરી. એ વખતે મુંબઈ અને પંજાબ રાજ્યોની રચના ભાષાના ધોરણ કરવામાં આવી નહોતી. દ્વિભાષી મુંબઈ રજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા-ભાષી વિસ્તારો હતા.

ભારતની સંસદે જે દિવસે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો તે દિવસે જ અમદાવાદની લૉ કૉલેજના વિદ્યાર્થીઓની સભામાં 'પગલાં સમિતિ' રચવામાં આવી. વિદ્યાર્થીઓએ ગુજરાતના અલગ રાજ્યની રચના માટે સ્વયંભૂ દેખાવો શરૂ કર્યાં. ધીમે ધીમે આંદોલન ઉગ્ર બન્યું, જે મહાગુજરાતની ચળવળના નામે જાણીતું બન્યું. આમ, દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજ્યની રચના કરવા માટે મહાગુજરાત ચળવલ થઈ.

Advertisement
Advertisement