Chapter Chosen

અંગ્રેજ શાસનની ભારત પર અસર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા ?


વિલિયમ બૅન્ટિંકે ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા ?

Advertisement
અંગ્રેજી શાસન સમયના ખેસૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શો તાફાવત છે ?

અંગ્રેજી શાસન સમયના ખેડૂતો અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલનીતિને કારણે પાયમાલ થયા હતા. કાયમી જમાબંધી માનની મહેસૂલ પદ્વતિને અમલ થતાં ખેડુતોની જમીન જમીનદારો પાસે જતી રહી. ખેડૂતો ઠંડી-ગરમીમાં તનતોડ મજૂરી કરીને ખેતી કરતા, પરતુ તેમના હાથમાં આંસુ સિવાય કંઈ આવતું નહી. અંગ્રેજી શાસન સમયના ખેડુતો ગરીબી અને ભૂખમરામાં સબડતા હતા. 

અત્યારના સમયમાં ખેડૂતો લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિકો છે. તેઓ પોતાની જમીનનો માલિકીહક ધરાવે છે. તેઓ પોતાનાં ખેતરોમાં પોતાની ઇચ્છા મુજબ ખેતી કરી શકે છે અને પાકોની સારી આવક મેળવી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી સિંચાઈ, વીજળી, રાસાયણિક ખાતરો, બિયારણો વગેરેની સગવડો મળે છે. આમ, અત્યારના સમયના આપણા દેશના ખેડૂતો મુક્તપણે ખેતી કરી શાંતિ અને સુખચેનથી જીવી રહ્યા છે.

Advertisement
ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી ?

અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી ?

Advertisement