Chapter Chosen

અંગ્રેજ શાસનની ભારત પર અસર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વિલિયમ બૅન્ટિંકે ભારતમાં કયા કયા સુધારાઓ કર્યા ?

Advertisement

અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા ?


અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસનને નીચે જણાવેલ ફાયદા થયા :

  • દેશનો વહીવટ કરવા માટે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનારા કર્મચારીઓ મળવા લાગ્યા.
  • રેલમાર્ગો દ્વારા અંગ્રેજી માલની અને લશ્કરની હેરફેર સુગમ બની.
  • ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા તેમજ ઇંલ્ગૅન્ડ સાથે સંદેશાવ્યવહાર માટે આધુનિક તાર-ટપાલને પદ્વતિ ઉપયોગી બની.
અંગ્રેજોએ કરેલા સુધારાથી ભારતીય લોકોને થયેલા ફાયદા :

  • ભારતીયોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો.
  • શિક્ષિત ભારતીયોમાં સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાયું.
  • લોકો અંગ્રેજી કેળવણીને લીધે વિશ્વના નૂતન પ્રવાહોથી માહિતગાર થયા. તેમણે દેશમા.
  • સમાજસુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિ માટે અગત્યની ભૂમિકા ભજવી.
  • વર્તમાનપત્રો, તાર-ટપાલ અને રેલવેને લીધે ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા.

Advertisement
અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી ?

અંગ્રેજી શાસન સમયના ખેસૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શો તાફાવત છે ?

ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી ?

Advertisement