અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી ?
અંગ્રેજ સરકારે ભારતમાં એક સ્થળેથી બીજા સ્થળે પોતાનો માલસામાન અને લશ્કરની હેરફેર માટે રેલવેની તેમજ ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપની નજર રાખવા અને ઈંગ્લૅન્ડ સાથે સંદેશાની આપ-લે કરવા માટે તાર અને તપાલની વ્યવસ્થા શરૂ કરી.