Chapter Chosen

આપણી આસપાસ શું ?

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પૃથ્વી પર કુલ .................... આવરણો આવેલાં છે.


મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે .............. ટકા ભાગ રોકે છે.

આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.

Advertisement

પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?


પૃથ્વી પરનાં ચારેય આવરણો મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ ગાઢ સંબંધ ધરાવે છે. આ આવરણોના સંયુક્ત પરિણામે રૂપે પૃથ્વી પર સજીવો માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મૃદાવરણે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિને જીવન વ્યવહાર માટે કઠણ જમીન પૂરી પાડી છે. મૃદાવરણ પર જીવતા તમામ સજીવોને પીવા માટે મીઠું પાણી જલાવરણે હવા વિના કોઈ પણ પ્રકારનું જીવન સંભવી શકે નહી. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને લીધે પૃથ્વી પર જીવાવરણનું સર્જન થયું. સજીવોને કારણે વાતાવરણ સર્જાયું છે. લીલી વનસ્પતિ ઑક્સિજનનું સંયોજનો પાણી અને CO2 લઈ તેમાંથી કાર્બન અને હાઇડ્રૉજનયુક્ત રસાયણો રૂપે પોતાનો ખોરાક બનાવે છે અને ઑક્સિજન વાયુ હવામાં છોડે છે. પ્રાણીઓ શક્તિ મેળવવા વનસ્પતિ ખાય છે અને પર્યાવરણમાં પાણી અને CO2 નું ઉત્સર્જન કરે છે. વનસ્પતિ દ્વારા ખડકોનું વિદાવરણ થાય છે. ઘાસ અને જંગલો જમીનને લાગતો ઘસારો લીમો પાડે છે. આમ, પૃથ્વી પરનાં ચારેય આવરણોનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે.

Advertisement
સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?

Advertisement