Chapter Chosen

વેપારી શાસક કેવી રીતે બન્યા ?

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતના રેખાંકિત નકશામાં ડેલહાઉસીએ ખાલસા કરેલ સતારા, નાગપૂર, ઝાંસીને દર્શાવો.

Advertisement
ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા ?

ડેલહાઉસીએ ભારતમાં નીચે દર્શાવેલ સુધારા કર્યા છે :

(1) તેણે ભારતમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત કરી. ઇ.સ 1853માં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલપદ્વતિ દાખલ કરી. તેના સમયમાં ઇંલ્ગૅન્ડ અને ભારત વચ્ચે તાર-વ્યવહાર શરૂ થયો. (2) તેણે બાલલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નની છુટ આપતો કાયદો પસાર કરાવ્યો. (3) ડેલહાઉદીના પ્રયત્નોથી ઇ.સ. 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટિઓની સ્થાપના થઈ.

Advertisement

સહાયકારી યોજના અને ખાલસાનીતિથી અંગ્રેજોને શો ફાયદો થયો ?


ેઅહાયકારી યોજના અને ખાલસાનીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.

મહારાજા રણજિતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા ?

Advertisement