CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિપ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એનાં નીર ભારતના ખુણે ખુણે પહોંચાડવાનાં છે. એટલે જ ભારતદેશ એમની પ્રજા પાસે સામુહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાનાં છે અને ઘરઘરમાં રેંટિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારતદેશનો જ નહી, સમગ્ર વિશ્વનૂ ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તીની મહેનતનો જ જયજયકાર થાય છે.
સહિયારી મહેનતનું બળ
માત્ર ઉંચું ભણેલા લોકો
માત્ર કાગળ ઉપર કાર્ય
દુનિયાને કઈ રીતે બદલી શકાય ?
ખુબ જ મહેનત કરીને
આરામ કરીને
છાપાંને ભીંત ઉપર ચોટાડીને
નદીઓનાં નીરને બાંધીને
નદીઓનાં નીરને વહેતાં કરીને
ઉપરના A અને B બંને રીતે
આળસનું મહત્વ પ્રગટ થાય છે.
ખાસ કશું જાણવા મળતું નથી
ઉચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.