ગાંધીજી બીડીને બદલે શું ફુંકવાનું શરૂ કર્યું ? શા માટે ?
Advertisement
ગાંધીજીને શેની છોરી કરવાની તેવ પડી ? શા માટે ?
ગાંધીજીને દર વખતે બીડીનાં ઠુંઠાં મળી શકે તેમ નહોતાં. વળી બીડીનાં ઠુંઠાંમાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહી. આથી નોકરના ખિસ્સામાંથી બે-ચાર દોકડા ચોરવાની ટેવ પડી.
Advertisement
ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલાં બીડીનાં ઠુંઠાં ચોરવાનું શા માટે શરૂ કર્યું ?
ગાંધીજીએ આપઘાતની વાત ભુલી જવાનું કેમ નક્કી કર્યું ?