CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો ? મરીને શો લાભ ? આવા વિચાર આવતાં ગાંધીજીએ રામજીના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભુલી જવી એવું તેમણે નક્કી કર્યું.